દેશભગવાન જગન્નાથની રથયાત્રામાં થયેલી ભાગદોડ માટે સીએમ ચરણ માઝીએ કોની પાસે માફી માંગી, જાણો તેમણે અકસ્માત વિશે શું કહ્યું? ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રવિવારે પુરીમાં એક મંદિર પાસે થયેલી ભાગદોડ માટે માફી માંગી. સીએમ માઝીએ ભગવાન જગન્નાથના ભક્તોની માફી માંગી છે. By Connect Gujarat Desk 29 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશઓડિશામાં તપસ્વિની એક્સપ્રેસ પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો જેના કારણે એસી કોચનો કાચ તૂટી ગયો હતો આ ઘટના બાદ મુસાફરોમાં ગભરાટનો માહોલ છે. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે. By Connect Gujarat Desk 17 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ઓરિસ્સાથી ગાંજો લાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરીને રૂ.69 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. સુરત વરાછા પોલીસે 6 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી હતી,આરોપી ઓરિસ્સાથી 6 કિલો ગાંજો ડિલિવરી આપવા માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. By Connect Gujarat Desk 05 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશઓડિશામાં માલગાડી પાટા પરથી ઉતરી, ત્રણ કોચને નુકસાન ઓડિશામાં, 21 ફેબ્રુઆરીની રાત્રે, લગભગ 8.30 વાગ્યે, રાયપુર તરફ જતી માલગાડીના ત્રણ ડબ્બા તિતલાગઢ રેલ્વે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા. By Connect Gujarat Desk 22 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશચક્રવાતી તોફાન 'દાના' ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યુ, 7 રાજ્યોમાં તોફાનની અસર બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન 'દાના' સવારે લગભગ 12.30 વાગ્યાથી ઓડિશાના દરિયાકાંઠે લેન્ડફોલ કરી રહ્યું છે. IMDના જણાવ્યા અનુસાર, By Connect Gujarat Desk 25 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશચક્રવાતી તોફાન દાના આજે ઓડીશાના કાંઠે ટકરાશે આંદામાન સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન 'દાના' ઝડપથી બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતનો બહારનો ભાગ ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયો છે, By Connect Gujarat Desk 24 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશયુપીથી બંગાળ સુધી ભારે વરસાદ, ઓડિશામાં સેંકડો ગામોમાં પાણી ભરાયા દિલ્હી એનસીઆર સહિત અન્ય રાજ્યોની સાથે યુપી અને બિહારમાં વરસાદને કારણે હવામાનનો મિજાજ બદલાયો હતો. ક્યારેક વાતાવરણ ખુશનુમા હતું By Connect Gujarat Desk 20 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશઓડિશામાં નવીન પટનાયક યુગનો અંત, CM પદ પરથી આપ્યુ રાજીનામું ઓડિશામાં બીજેડી પ્રમુખ નવીન પટનાયકે બુધવારે (5 જૂન) ના રોજ સીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ ભુવનેશ્વરમાં રાજભવન ગયા અને રાજ્યપાલ રઘુવર દાસને પોતાનું રાજીનામું સુપરત કર્યું. By Connect Gujarat 06 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલઉનાળામાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે, ઓડિશાનું આ હિલ સ્ટેશન, જાણો By Connect Gujarat 01 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn