ભરૂચભરૂચવાસીઓએ કશ્મીરનો પ્લાન કેન્સલ કર્યો, 700થી વધુ બુકીંગ રદ્દ ! આતંકી હુમલાના પગલે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે ભરૂચમાંથી જમ્મુ કશ્મીરના પ્રવાસે જનાર 700થી વધુ મુસાફરે તેમની ટિકિટ તાત્કાલિક અસરથી રદ કરાવી By Connect Gujarat Desk 23 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપહેલગામ આતંકવાદી હુમલાના બાદ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારાઈ આતંકવાદી હુમલાના બાદ સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસે સતર્ક થઇ ગઇ છે. અંબાજી, દ્વારકા અને સોમનાથ સહિતના મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે By Connect Gujarat Desk 23 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશજમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ કરાયા જાહેર આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન સાહ અને અબુ તલહાના રૂપમાં કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને વીણી વીણીને ગોળીબાર કર્યા આ આતંકવાદીઓ નજીકના પહાડી જંગલમાં સંતાઈ ગયા છે By Connect Gujarat Desk 23 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ યાત્રીઓના મોત પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ યાત્રીઓના પણ મોત નિપજ્યા છે,ભાવનગરના પિતાપુત્ર સહિત સુરતના એક યુવકને આતંકવાદીઓએ ગોળી મારી.... By Connect Gujarat Desk 23 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશજમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો,પ્રવાસીનું નામ પૂછીને મારી ગોળી બે આતંકવાદી સેનાનાં કપડામાં આવ્યા હતા, પહેલા તેમણે પ્રવાસીને તેનું નામ પૂછ્યું, પછી તેના માથામાં ગોળી મારી દીધી અને ગોળીબાર કરી ફરાર થઈ ગયા.. By Connect Gujarat Desk 22 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn