સુરત : 201 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને પારસી પરિવારને આપેલી પાઘડીના ભાઇબીજે દર્શનનો અનેરો મહિમા...
201 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતા પારસી વાડિયા પરિવારને ભેટમાં પાઘડી આપવામાં આવી હતી
201 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતા પારસી વાડિયા પરિવારને ભેટમાં પાઘડી આપવામાં આવી હતી
ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે આજે નવરોઝની ઉજવણી અગિયારીમાં જઈને પવિત્ર અગ્નિને પુષ્પ અને સુખડ અર્પણ કરીને પ્રાર્થના સાથે કરી હતી.