વડોદરા: વાઘોડિયા રોડ પર આવેલ ભાથીજી મહારાજની દેરી તોડી પડાય, લોકોએ નોંધાવ્યો ભારે વિરોધ
મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ ભાથીજી મહારાજની દેરી તોડી પાડવામાં આવતા વિવાદ ઉભો થયો છે.
મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ ભાથીજી મહારાજની દેરી તોડી પાડવામાં આવતા વિવાદ ઉભો થયો છે.
PM મોદીએ આજે રોજગાર મેળા હેઠળ 1 લાખ લોકોને એપોઇન્ટમેન્ટ લેટર આપી વર્ચ્યુઅલ સંબોધનમાં કહ્યું અમે અગાઉની સરકાર કરતાં 1.5 ટકા વધુ નોકરીઓ આપી
આંબોલી રોડ પર આવેલ નગરપાલિકાની સુકાવલી ડમ્પીંગ સાઈડમાંથી ઉડતા ધુમાડાના કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
વડોદરા શહેરમાં વાહનોથી સતત ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને 4 યુવતીઓ ભાગી રહી હતી
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં મોંઘવારીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
મણિપુરની ઈમ્ફાલ ખીણમાં આવેલા પાવર સ્ટેશનમાંથી ભારે ઈંધણ લીક થવાની ઘટના સામે આવી છે.
માથાનો દુખાવો થવાનો અર્થ છે કે તમારી આખી દિનચર્યા ખોરવાઈ જાય છે. જે દિવસે તમારું માથું ભારે થઈ જશે તે દિવસે કંઈ સારું લાગતું નથી.