જુનાગઢ : ઝાંજરડા રોડ પર ભૂગર્ભ ગટરની કામગીરીમાં ઢાંકણાનું રોડ સાથે લેવલ નહીં જળવાતા લોકોમાં રોષ...
જુનાગઢ શહેરના ઝાંજરડા રોડ પર ચાલી રહેલ ભૂગર્ભ ગટરની કામગીરી યોગ્ય રીતે નહીં થતાં લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
જુનાગઢ શહેરના ઝાંજરડા રોડ પર ચાલી રહેલ ભૂગર્ભ ગટરની કામગીરી યોગ્ય રીતે નહીં થતાં લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
વધતાં વજનથી લોકો પરેશાન થઈ જાય છે, ત્યારે શરીરનું વજન વધતાં અનેક બીમારીઓ થવા લાગે છે,
ભરૂચ જિલ્લામાં 5 દાયકા બાદ આવેલ સૌથી મોટી રેલે ભરૂચ સહિત અંકલેશ્વરને હચમચાવી નાખ્યું હતું.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ તાલુકા પોલીસે શંકાના દાયરાના આધારે કારમાં MLA લખેલી પ્લેટ જોઈ રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરી હતી.
મનુષ્યના શરીરમાં બધા જ પ્રકારના વિટામિનની જરૂર હોય છે અને આ બધા જ વિટામીન્સ જો તેને યોગ્ય પ્રમાણમાં મળી રહે
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત જિલ્લાના વિવિધ મતદાન મથકો પર આ અંગેની કામગીરી કરવામાં આવી હતી
ગાંધીધામ ખાતે બાગેશ્વર ધામના પીઠાધિપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની હનુમાન કથાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા