ભરૂચભરૂચ: એલિવેટર બ્રિજની કામગીરી માટે ઉભા કરાયેલ મિક્સર પ્લાન્ટનો વિરોધ, સ્થાનિકોએ પાઠવ્યું આવેદનપત્ર શ્રવણ ચોકડી ઉપર બનનાર એલિવેટર બ્રિજની કામગીરી માટે ઉભા કરાયેલ મિક્સર પ્લાન્ટ બંધ કરાવવાની માંગ સાથે 5 સોસાયટીના રહીશોએ કલેક્ટરને રજૂઆત કરી હતી By Connect Gujarat 23 Dec 2022 13:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડિયાના ભાજપના ઉમેદવાર પર BTPએ કરેલી વાંધા અરજી સામે ભાજપ જીલ્લા પ્રમુખનો વળતો પ્રહાર... ઝઘડિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પર ભારતીય ટ્રાયબલ પાર્ટીની વાંધા અરજી સામે ભાજપ જિલ્લા પ્રમુખે વળતો પ્રહાર કર્યો હતો. By Connect Gujarat 16 Nov 2022 15:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ગડખોલ ઓવરબ્રિજ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા સ્પીડ બ્રેકર બનાવવાની માંગ, આપ દ્વારા પાઠવાયું આવેદનપત્ર આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વર ગડખોલ ઓવરબ્રિજ ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. By Connect Gujarat 13 Oct 2022 17:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પરના હુમલાના વિરોધમાં ઝઘડિયા ખાતે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ આદિવાસી નેતા અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો તેના વિરોધમાં આજરોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ઝઘડિયા મામલતદારને આવેદન પાઠવ્યું હતું. By Connect Gujarat 11 Oct 2022 17:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરમાં નિર્માણ પામનાર બલ્કડ્રગ્સ પાર્ક બાબતે 6 ગામના સરપંચોએ મામલતદારને પાઠવાયું આવેદનપત્ર,PM મોદીના હસ્તે થનાર છે ભૂમિપૂજન જબુસરમાં 2000 કરોડના ખર્ચે દેશનો પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક જાહેર કરાયો છે. જે માટે સરકારી અને ખાનગી જમીન સંપાદનની કાર્યવાહી પણ થઈ ગઈ છે. By Connect Gujarat 28 Sep 2022 13:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: માલધારી સમાજ દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર, વાંચો શું કરાય માંગ સમગ્ર રાજ્યમા રખડતા પશુઓના મુદ્દે ભારે વિવાદ જોવા મળી રહ્યો છે તેમજ તંત્ર દ્વારા કરવામાં આવતી પશુઓ પકડવાની કાર્યવાહી સામે માલધારી સમાજમા રોષ ભભૂકી રહ્યો છે By Connect Gujarat 19 Sep 2022 18:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આદિવાસી સમાજ દ્વારા જાતિના પ્રમાણપત્રો અંગે આવેદનપત્ર પાઠવાયું ભરૂચ સહિત અન્ય તાલુકા મથકોએ આદિવાસી સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી ખોટા અનુસુસિચત જાતિના પ્રમાણપત્રો બનાવનાર અને વાપરનાર સામે કાર્યવાહીની માંગ કરી હતી. By Connect Gujarat 19 Sep 2022 18:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પોષણસુધા યોજના સામે આંગણવાડીબહેનોનો વિરોધ,આવેદનપત્ર પાઠવાયું અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે આંગણવાડીબહેનોએ પોષણસુધા યોજના સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું હતું By Connect Gujarat 12 Sep 2022 13:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પડતર પ્રશ્નોને લઈને વનરક્ષક-વનપાલોએ નાયબ વન સંરક્ષકની કચેરીએ આપ્યું આવેદન... વનરક્ષક-વનપાલોની પડતર પ્રશ્નોને લઈને રજૂઆત, નાયબ વન સંરક્ષકની કચેરીએ આપ્યું આવેદન પત્ર By Connect Gujarat 23 Aug 2022 17:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn