નવસારી ફાયર સેફ્ટીના અભાવે લુન્સીકુઈ વિસ્તારની 127 દુકાનોને પાલિકાએ સીલ કરી
127 જેટલી દુકાનોને વિજલપોર નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પાલિકા દ્વારા મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી
127 જેટલી દુકાનોને વિજલપોર નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પાલિકા દ્વારા મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી
રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીને લઇ વિવિધ વિભાગો દ્વારા ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે અને અનેક મિલકતોને નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે