જામનગર : દીવાલ પર શરૂ થયું રાજકીય દંગલ, ભાજપના ચિન્હ સામે રાંધણ ગેસના બાટલાના ચિત્રથી વિવાદ
પ્રદર્શન ગ્રાઉન્ડની દીવાલ પર શરૂ થયું વોલ વોર ભાજપના ચિન્હ સામે રાંધણ ગેસના બાટલાનું ચિત્ર બન્ને રાજકીય પક્ષોએ આપી સામસામે પ્રતિક્રિયાઓ
પ્રદર્શન ગ્રાઉન્ડની દીવાલ પર શરૂ થયું વોલ વોર ભાજપના ચિન્હ સામે રાંધણ ગેસના બાટલાનું ચિત્ર બન્ને રાજકીય પક્ષોએ આપી સામસામે પ્રતિક્રિયાઓ
બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ નજીક ગત તા. 21 માર્ચના રોજ મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોનું મોત નીપજ્યું હતું