PM મોદીએ વારાણસીથી સતત ત્રીજી વખત નોંધાવી ઉમેદવારી, ગંગા આરતી-કાલ ભૈરવ મંદિરે કર્યા દર્શન
આ દરમિયાન અમિત શાહ, નડ્ડા, રાજનાથ સિંહ સહીત એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા.
આ દરમિયાન અમિત શાહ, નડ્ડા, રાજનાથ સિંહ સહીત એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા.
PM મોદીએ આજે આણંદ, સુરેન્દ્રનગર અને જુનાગઢ ખાતે જનસભાને સંબોધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના એક શિલ્પકાર... નામ છે કેતન રાઠોડ.......6 બાય 12ની દુકાનમાં હાથમાં છીણી અને હથોડી વડે દેશના બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરનું શિલ્પ ચિત્ર કંડારી રહ્યા છે