અંબાજી : વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠમાં દર્શન માટે સરકાર અને ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા
અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો રદ્દ, દર્શન કરવા સરકાર અને ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા, કોવિડ નિયમ મુજબ દર્શન કરી શકશે ભાવિકો.
અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો રદ્દ, દર્શન કરવા સરકાર અને ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા, કોવિડ નિયમ મુજબ દર્શન કરી શકશે ભાવિકો.