ભરૂચ આ ટ્રાફિક જામથી ક્યારે મળશે મુક્તિ..! : અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ-પ્રતિન ચોકડી-વાલિયા ચોકડી પર ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો By Connect Gujarat 24 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : પ્રતિન ચોકડીથી વાલિયા ચોકડી સુધીના ગેરકાયદે દબાણો દૂર કરાયા, અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ પ્રતિન ચોકડી વિસ્તારથી વાલિયા ચોકડી વિસ્તાર ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા લોકો ઉપર બી’ ડિવિઝન પોલીસે તવાઈ બોલાવી છે. By Connect Gujarat 16 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પ્રતીન ચોકડી પાસેથી મળી આવેલ બે બાળકોનું બી ડીવીઝન પોલીસે પરિવારજનો સાથે સુખદ મિલન કરાવ્યુ By Connect Gujarat 07 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn