Connect Gujarat

You Searched For "Ram devotees"

ભરૂચ : આસ્થા સ્પેશ્યલ ટ્રેન મારફતે 1,476 રામભક્તો અયોધ્યા જવા પ્રસ્થાન, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત...

27 Feb 2024 12:42 PM GMT
જિલ્લા અને સમગ્ર લોકસભા વિસ્તારના રામભક્તોને આયોધ્યા ખાતે રામજીના દર્શન માટે આસ્થા સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભરૂચ : અયોધ્યા ધામ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં સવાર રામભક્તોનું ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

9 Feb 2024 1:04 PM GMT
રામ ભક્તોને લઇ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનનું ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમદાવાદથી અયોધ્યા લઈ જવાતો ધ્વજ દંડ સાબરકાંઠા આવી પહોચ્યો, દર્શન કરવા રામભક્તોની પડાપડી...

6 Jan 2024 9:31 AM GMT
પ્રાંતિજ નેશનલ હાઇવે નં. 8 પર અમદાવાદથી અયોધ્યા ખાતે લઈ જવાતો 5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડ આવી પહોચતા દર્શન કરવા માટે ધર્મપ્રેમી લોકો ઉમટી પડ્યા હતા.

ભરૂચ: રામ મંદિરના નિર્માણમાં મહત્વનો ફાળો આપનાર 162 રામભકતોનું સન્માન કરાયુ

3 Jan 2024 7:02 AM GMT
રામ મંદિરના નિર્માણમાં મહત્વનો ફાળો આપનાર 162 રામભકતોનું સન્માન કરવામાં આવ્યું હતું આ અંગેનો કાર્યક્રમ ભરૂચના વેજલપુર વિસ્તારમાં યોજાયો હતો

રામભક્તો માટે સારા સમાચાર, અમદાવાદથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી

14 Dec 2023 3:05 AM GMT
રામભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને હવે થોડા દિવસો બાકી છે. રામલલ્લાની મંદિરમાં સ્થાપના કરવાને લઈને જોરદાર...

રામ ભક્તો માટે ખુશીના સમાચાર, જાન્યુઆરીમાં PM નરેન્દ્ર મોદી કરશે રામ મંદિરનું ઉદ્ઘાટન

15 Jun 2023 12:04 PM GMT
મોદી સરકારના કાર્યકાળના 9 વર્ષ પૂરા થવા પર સીએમ યોગી અયોધ્યાની મુલાકાત લીધી છે.