અયોધ્યા રામોત્સવ પૂર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને હનુમાનજી દર્શનનો અલૌકિક શણગાર કરાયો...
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પવિત્ર હનુમાનજી દર્શનનો વિશેષ દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પવિત્ર હનુમાનજી દર્શનનો વિશેષ દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો.
અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં યોજાનાર રામલલાના અભિષેકને હવે થોડો જ સમય બાકી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યજમાન તરીકે ભાગ લેશે.
તા. 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ગતરોજ ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી હતી.
રામ મંદિરનો અભિષેક સોમવારે થવાનો છે. આ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ વિસ્તાર સહિત તમામ એજન્સીઓએ લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
વડોદરાની શ્વેતા પરમારે થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએ પ્લેનમાંથી જમ્પ મારીને જય શ્રીરામ લખેલું બેનર ફરકાવ્યું.
અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીએ નવનિર્મિત મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે