ભરૂચ : ઇસ્કોન મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું કરાયું આયોજન
અષાઢી બીજ નિમિત્તે ભજન-કીર્તનના માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીની મૂર્તિઓને સુશોભિત રથમાં બિરાજીત કરીને શોભાયાત્રા યોજાઈ
અષાઢી બીજ નિમિત્તે ભજન-કીર્તનના માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીની મૂર્તિઓને સુશોભિત રથમાં બિરાજીત કરીને શોભાયાત્રા યોજાઈ
રથયાત્રા પૂર્વે માર્ગની કફોડી હાલત પર ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. આશ્રય સોસાયટીથી નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા પડેલા હોવાથી લોકોએ નગરપાલિકા સામે ફિટકાર વરસાવ્યો
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ફુરજા વિસ્તારથી સોનેરી મહેલ સુધી ભરૂચ પોલીસે ફ્લેગમાર્ચ યોજી
થયાત્રાને લઇ નગરજનો અને આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભવ્યાતિભવ્ય રીતે યોજાય તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતેથી વાજતે ગાજતે હાથી, બેન્ડવાજા, ધજા-પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાંથી જળ લઇ પરત ફરી