Home > rathyatra news
You Searched For "rathyatra news"
અમદાવાદ : ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા રથમાં જ નીકળવી જોઇએ, નહિ તો તુટશે પરંપરા
7 July 2021 10:38 AM GMTપ્રથમ વખત રથયાત્રા બગીમાં કાઢવાની હિલચાલ, બગી સાથે રીહર્સલ કરતાં અટકળોને મળ્યો વેગ.
અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું મોટું નિવેદન
1 July 2021 10:13 AM GMTનાથ નીકળશે નગરચર્યા એ ! જગન્નાથમંદિરે તડામાર તૈયારી શરૂ.
ભાવનગર : રથયાત્રા કાઢવા માટે મંજૂરી અપાય તેવી માંગ
30 Jun 2021 11:50 AM GMTરથયાત્રા સમિતિ ટ્રસ્ટ દ્વારા તંત્રને પત્ર.
અમદાવાદ : ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાયો, રથયાત્રા અંગે આગામી દિવસોમાં નિર્ણય
24 Jun 2021 8:58 AM GMTકોરોનાની ગાઇડલાઇનનું કરાયું ચુસ્ત પાલન, માત્ર 50 શ્રધ્ધાળુઓની હાજરીમાં નીકળી જળયાત્રા.
અમદાવાદ : ભગવાન જગન્નાથજીની નગરચર્યા માટે રથોનું સમારકામ શરૂ
9 Jun 2020 12:06 PM GMTઅમદાવાદમાં 23મી જુનના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા ભલે સાદાઇથી નીકળવાની હોય પણ મંદિર સંચાલકો તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશની...