મૌની અમાસના દિવસે આ સ્તોત્રનો પાઠ કરો, પિતૃ દોષથી મળશે રાહત...
હિન્દુ પંચાંગ અનુસાર, પોષ મહિનામાં આવતી અમાસને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે.
હિન્દુ પંચાંગ અનુસાર, પોષ મહિનામાં આવતી અમાસને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે.
દર વર્ષે વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ષટતિલા એકાદશી વ્રત તરીકે ઓળખવામાં આવે છે.
મહા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને ષટતિલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ વિવાદ વધી રહ્યો છે. આ તરફ હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
વિવાદાસ્પદ ફિલ્મ ધ કેરલા સ્ટોરી આ શુક્રવારે સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી. ટ્રેલર બહાર આવ્યા બાદ શરૂ થયેલા હોબાળાએ ફિલ્મ પ્રત્યે દર્શકોની રુચિ વધારી દીધી હતી.
સનાતન ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પોષ મહિનાની એકાદશીના દિવસે એક ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે.
પીપળાના(અશોક) વૃક્ષ સાથે સંબંધિત ઉપાય કરવાથી વ્યક્તિ દરેક પ્રકારના કષ્ટિમાંથી મુક્તિ મેળવે છે. નવા વર્ષમાં શુભ કાર્યોમાં ઉપયોગમાં લેવાતા અશોકના પાનનો આ રીતે ઉપયોગ કરી શકાય છે.