જયપુર હાઇવે પર જાનૈયાની ગાડીને નડ્યો ગમખ્વાર અકસ્માત, વરરાજા-નવવધૂ સહિત 5ના મોત, છ ઘાયલ
રાજસ્થાનના જયપુર નેશનલ હાઇવે પર ભીષણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
રાજસ્થાનના જયપુર નેશનલ હાઇવે પર ભીષણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
બિહારના વિપક્ષી નેતા તેજસ્વી યાદવ ગઈકાલે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં બચી ગયા હતા. એક બેકાબૂ ટ્રકે તેજસ્વી યાદવના કાફલાને ટક્કર મારી હતી.
ઓવરબ્રિજ નજીક વળાંક પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે જ કાર સાથે ભીષણ ટક્કર થતા કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેમાં કુલ 9 લોકોના મોત નિપજ્યાં છે
જંબુસરના દેવલા ગામ ખાતે રહેતા સુરેશ રાઠોડની 4 વર્ષની બાળકી સંજનાને પૂરઝડપે જઈ રહેલા ડમ્પર ચાલકે અડફેટે લેતા બાળકીનું સારવાર દરમિયાન કરુંણ મોત નીપજ્યું
ટ્રકે પુરપાટ ઝડપે હંકારતા બાઈકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક જીતુ વાઘની છાતીના ભાગે ટ્રકનું ટાયર ચઢી જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું
2 કાર વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં 2 લોકોના ઘટના સ્થળ પર મોત, જ્યારે 2 લોકોને સારવાર મળે તે પહેલા મોતને ભેટ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, બન્ને વાહનો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક એક ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર ઉમલ્લા ગામના કમલેશ તડવી મોત થયું હતું જ્યારે બીજા ઇસમને ગંભીર ઇજાઓ થઇ
અકસ્માતમાં કારમાં સવારે એકથી બે લોકોને ઈજા પહોંચી હતી.તો બેથી ત્રણ કારમાં નુકસાન થયું હતું. અકસ્માતના પગલે ભરૂચથી અંકલેશ્વરને જોડતા રોડ પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું