Connect Gujarat

You Searched For "S Jaishankar"

નર્મદા : વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે IHCLના સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું...

29 Jan 2024 9:38 AM GMT
એકતાનગર સ્થિત સર્કિટ હાઉસ ખાતે ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડના સ્કિલ સેન્ટરનું વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વિદેશ મંત્રી એસ જયશંકરની ગોગલ્સ સાથેની તસવીર થઈ વાયરલ, કોઈએ કહ્યું- ટોમ ક્રૂઝ તો કોઈ જેમ્સ બોન્ડ..!

15 May 2023 3:36 AM GMT
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરની એક તસવીર ટ્વિટર પર વાયરલ થઈ છે. રાજદ્વારી તરીકે જયશંકરની લાંબી કારકિર્દી રહી છે.

UNમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત થશે, વિદેશ મંત્રી એસ જયશંકર 14 ડિસેમ્બરે કરશે ઉદ્ઘાટન

2 Dec 2022 6:29 AM GMT
વિદેશ મંત્રી એસ જયશંકર અને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ 14 ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્રમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે.

વડોદરા : વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત 60થી વધુ દેશના રાજદ્વારીઓ નિહાળશે ગરબા...

1 Oct 2022 10:10 AM GMT
વિદેશ મંત્રી એસ. જયશંકરનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, 60થી વધુ દેશના રાજદ્વારીઓ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત

ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાયમી સભ્યપદ માટે મજબૂત દાવેદાર : વિદેશ મંત્રી એસ. જયશંકર

12 Sep 2022 1:03 PM GMT
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે, ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNGC)ના કાયમી સભ્ય બનવા માટે મજબૂત દાવેદાર છે.

નર્મદા : દેશના પ્રથમ અમૃત સરોવરનું કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...

3 Sep 2022 8:10 AM GMT
ડૉ. સુબ્રમણ્યમ્ જયશંકરે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામે નિર્માણ પામી રહેલા દેશના પ્રથમ અમૃત સરોવરનું ખાતમુહૂર્ત કરી કામગીરીનું નિરીક્ષણ...

શ્રીલંકા સંકટ પર આજે સર્વપક્ષીય બેઠક, એસ જયશંકર અને નિર્મલા સીતારમણ વિપક્ષ સાથે કરશે ચર્ચા

19 July 2022 4:19 AM GMT
શ્રીલંકામાં વર્તમાન કટોકટી પર આજે વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં તમામ...

બ્રિક્સ સંમેલન પહેલા વિદેશ મંત્રી એસ.જયશંકરની મહત્વની બેઠક યોજાશે

19 May 2022 9:51 AM GMT
બ્રિક્સ દેશો ના વિદેશ મંત્રીની બેઠક યોજાશે. આગામી મહિનાના અંતમાં યોજાનાર બ્રિક્સ સંમેલન પહેલા પાંચ દેશના વિદેશ મંત્રી વીડિયો લિંક દ્વારા મળશે.

રશિયા યુક્રેન પર હુમલો કરશે તો ભારતનું શું નુકશાન થશે?,જાણો વધુ ..

17 Feb 2022 5:08 AM GMT
રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચાલુ છે અને તેના કારણે બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત છે. જો કે, રશિયાએ યુક્રેનની સરહદ પરથી કેટલાક સૈનિકો પાછા...

વિદેશ મંત્રી એસ જયશંકર આજથી ત્રણ દિવસની ફિલિપાઈન્સની મુલાકાતે, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર રહેશે ભાર

13 Feb 2022 6:15 AM GMT
વિદેશ મંત્રી એસ જયશંકર આજથી ફિલિપાઈન્સની ત્રણ દિવસની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું

વિદેશ મંત્રી એસ જયશંકરે ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા તેની સરહદ ખોલવાના નિર્ણયનું કર્યું સ્વાગત

12 Feb 2022 7:35 AM GMT
ઓસ્ટ્રેલિયા પોતાની સરહદ એવા લોકો માટે ખોલવા જઈ રહ્યું છે જેમણે રસીકરણનો સંપૂર્ણ ડોઝ લીધો છે. આ સાથે વિઝા ધારકો માટે બોર્ડર પણ ખોલવામાં આવશે.