બિલકુલ સહન ન થાય...' સપાએ તેના ત્રણ ધારાસભ્યોને પાર્ટી માંથી કેમ કાઢી મૂક્યા?
સમાજવાદી પાર્ટીએ તેના ત્રણ ધારાસભ્યોને પાર્ટી માંથી કાઢી મૂક્યા છે. હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્યોમાં અભય સિંહ, રાકેશ પ્રતાપ સિંહ અને મનોજ કુમાર પાંડે નો સમાવેશ થાય છે.
સમાજવાદી પાર્ટીએ તેના ત્રણ ધારાસભ્યોને પાર્ટી માંથી કાઢી મૂક્યા છે. હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્યોમાં અભય સિંહ, રાકેશ પ્રતાપ સિંહ અને મનોજ કુમાર પાંડે નો સમાવેશ થાય છે.
ભારતીય ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહે સગાઇ કરી લીધી છે. રિન્કુ સિંહની સગાઈ પ્રિયા સરોજ સાથે થઇ છે.
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના કાકા રાજપાલ સિંહ યાદવનું નિધન થયું છે. અખિલેશ યાદવના કાકા રાજપાલ સિંહ યાદવનું
તેઓ 94 વર્ષના હતા. લગભગ 20 દિવસ પહેલા કિડનીમાં ઈન્ફેક્શન વધી જતાં તેમને મુરાદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે લગભગ અંતિમ ચરણમાં છે. ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપ બમ્પર જીતના માર્ગે છે.
સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.