જામનગર : બાળકોમાં વિજ્ઞાન-ગણિત વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી પ્રા.શાળાઓમાં વિજ્ઞાન મેળો યોજાયો...
બાળકોમાં વિજ્ઞાન અને ગણિત વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.