ભરૂચ : શુક્લતીર્થ ગામમાં પૂરના પાણી ચોથા દિવસે પણ યથાવત, પાણીમાં ડૂબી જતાં એક યુવાનનું મોત...
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં પૂર આવ્યાને આજે ચોથા દિવસે પણ ઘૂંટણસમા પાણી યથાવત રહેતા લોકોની હાલત કફોડી બનવા પામી છે
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં પૂર આવ્યાને આજે ચોથા દિવસે પણ ઘૂંટણસમા પાણી યથાવત રહેતા લોકોની હાલત કફોડી બનવા પામી છે
ભરૂચ તાલુકાનાં શુક્લતીર્થ ગામે દેવ દિવાળીના પર્વ નિમિત્તે યોજાતા ભાતીગળ મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
શ્રદ્ધાથી કરો પિતૃઓનું શ્રાદ્ધ, પિતૃઋણ ઉતરશે અને મળશે પિતૃ આશીર્વાદ, ત્યારે ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ ગામે પવિત્ર નર્મદા નદીના ઘાટ ઉપર શ્રાદ્ધ માટે દેશભરમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.