ભરૂચ અંકલેશ્વર : કોસમડી ગામ સ્થિત શ્રીજી દર્શન કોમ્પ્લેક્ષમાં લાગેલા DGVCLના વીજ મીટરમાં આગ ફાટી નીકળતા રહીશોમાં અફરાતફરી… અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે આવેલી શ્રીજી દર્શન કોમ્પ્લેક્ષમાં ગત તા. 11 એપ્રિલ-2025ના રોજ સવારના સમયે DGVCL દ્વારા સ્થાપિત મીટરમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે અફરાતફરી સર્જાઈ By Connect Gujarat Desk 12 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : કોમી રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા સ્માર્ટ વીજ મીટરનો ઉગ્ર વિરોધ નોંધવાયો... સ્માર્ટ વીજ મીટર સામે ચારેબાજુ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે જુનાગઢમાં પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવા રણનીતિઓ ઘડાઈ રહી છે. By Connect Gujarat 23 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn