ભરૂચ: વિશ્વ કલા દિવસ નિમિત્તે સંસ્કાર વિદ્યાભવનમાં વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરાયુ, વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ
ભરૂચમાં વિશ્વ કલા દિવસ ના અવસરે, સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન માં વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.