સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વેરાવળમાં સંસ્કૃત યાત્રા યોજાય, 650થી વધુ ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા
ગીર સોમનાથ જિલ્લાની એકમાત્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 17માં યુવક મહોત્સવની ઉજવણી નિમિત્તે સંસ્કૃત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
ગીર સોમનાથ જિલ્લાની એકમાત્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 17માં યુવક મહોત્સવની ઉજવણી નિમિત્તે સંસ્કૃત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું