સૌની યોજનાએ કચ્છ અને સૌરાષ્ટ્રને નવુ જીવન આપ્યું,વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતેના દુધાળા ખાતે વિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી,તેમણે ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતેના દુધાળા ખાતે વિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી,તેમણે ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના જગતિયાલમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષી ગઠબંધન INDI પર નિશાન સાધ્યું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિદેશ પ્રવાસ હંમેશા ભારતીય રાજકારણમાં તેજી લાવે છે. હાલ તેઓ અમેરિકાના પ્રવાસે છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે સામાજિક સમસ્યાઓ અને સમાધાન અંગે સેમીનાર યોજાયો હતો