દેશ મુંબઈમાં બાંદ્રા ટર્મિનસ પર ટ્રેનમાં ચડતી વખતે સર્જાઈ નાસભાગ,9 મુસાફરો થયા ઘાયલ મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર મોડી રાત્રે થયેલી નાસભાગમાં નવ મુસાફરો ઘાયલ થયા છે.જેમાંથી 2ની હાલત નાજુક છે.ટ્રેનમાં ઉતાવળમાં ચડતી વખતે આ દુર્ઘટના ઘટી હતી. By Connect Gujarat Desk 27 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા મેડાગાસ્કરમાં ખેલ સમારોહ દરમિયાન મચી નાસભાગ, 12 લોકોનાં કચડાઈ જતાં મૃત્યુ, 80થી વધુ ઘાયલ મેડાગાસ્ટરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ખરેખર અહી આયોજિત ઈન્ડિયન ઓશિયન આઈલેન્ડ ગેમ્સ (IOIG)ના ઉદઘાટન સમારોહમાં નાસભાગ મચી ગઈ હતી By Connect Gujarat 26 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn