ઉપવાસ માટે આ રીતે બનાવો છુટ્ટી અને સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી
દક્ષિણ ભારતમાં અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. હિંદુ ધર્મમાં ઉપવાસનું ખાસ મહત્વ હોય છે. ઉપવાસમાં અમુક જ વસ્તુઓ ખાઇ શકાય છે.
દક્ષિણ ભારતમાં અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. હિંદુ ધર્મમાં ઉપવાસનું ખાસ મહત્વ હોય છે. ઉપવાસમાં અમુક જ વસ્તુઓ ખાઇ શકાય છે.
ભારતમાં અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. ત્યારે તમે દાળવડાની જગ્યાએ મગનીદાળના અપ્પમ ઘરે સરળતાથી બનાવી શકો છો.
ચોમાસાની ઋતુમાં આ મસાલેદાર ગ્રીન આલુ જોઈને જ તમારા મોંમાં પાણી આવી જાય છે. સૌથી સારી વાત એ છે કે તેને બનાવવા માટે વધારે ઝંઝટની જરૂર નથી. તમે તેને ગમે ત્યારે ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો.