અંકલેશ્વર : ગુરુવંદના સહિત શિક્ષકોનું સન્માન કરી પબ્લિક સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાય...
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિનની વર્ષોથી શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિનની વર્ષોથી શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે
એક શિક્ષકની ભૂમિકા સમાજમાં મૂલ્યવાન છે. નવી પેઢીમાં ન માત્ર શિક્ષણ પરંતુ ઉચ્ચ મૂલ્યોનું સિંચન પણ એક શિક્ષક દ્વારા જ કરવામાં આવતું હોય છે.
આજે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. ગુરુને આપણે ભગવાનનો દરજ્જો આપ્યો છે. જીવનમાં ગુરુનું ખાસ મહત્વ રહેલું છે.