ICC પણ BCCI સમક્ષ ઝૂકી, ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જાય
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.
ડરબનમાં રમાયેલી પ્રથમ T20I મેચમાં દક્ષિણ આફ્રિકા સામે જીત નોંધાવ્યા બાદ, ભારત હવે સતત બીજી જીતની શોધમાં છે. બંન્ને ટીમો બીજી T20Iમાં રવિવાર 10 નવેમ્બરે Gkebehara ખાતે ટકરાશે.
ન્યુઝીલેન્ડની ટીમે મુંબઈ ટેસ્ટ મેચમાં ભારતને 25 રનથી હાર આપી છે અને 3 મેચની ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્માની ટીમ ઈન્ડિયાને 0-3થી હાર મળી છે.
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 235 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત પાસે 28 રનની લીડ હતી
ભારતને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવવું એ મોટી વાત માનવામાં આવે છે. હાલમાં જ શ્રીલંકાને હરાવનાર ટોમ લાથમની બનેલી ન્યૂઝીલેન્ડની ટીમે આ મુશ્કેલ કામ પાર પાડ્યું છે.
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી હારી ગઈ છે. પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને કિવી ટીમે 113 રને પરાજય આપ્યો હતો.3 મેચની સિરીઝમાં 2-0
Featured | સ્પોર્ટ્સ | સમાચાર, ચેન્નાઈ ટેસ્ટ 4 દિવસની અંદર જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.હવે તેની નજર બીજી ટેસ્ટ પર છે.
ટીમ ઈન્ડિયાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 280 રને જીતી લીધી છે. આ મેચનું પરિણામ ચોથા દિવસે જ આવી ગયું.