તેલંગાણામાં OBC અનામત મર્યાદા 23%થી વધારીને 42% કરવામાં આવી
તેલંગાણામાં, OBC (અન્ય પછાત વર્ગો) અનામત મર્યાદા 23%થી વધારીને 42% કરવામાં આવી છે. સીએમ રેવંત રેડ્ડીએ આ જાહેરાત કરી છે. આનાથી તેલંગાણાની અનામત મર્યાદા 62%
તેલંગાણામાં, OBC (અન્ય પછાત વર્ગો) અનામત મર્યાદા 23%થી વધારીને 42% કરવામાં આવી છે. સીએમ રેવંત રેડ્ડીએ આ જાહેરાત કરી છે. આનાથી તેલંગાણાની અનામત મર્યાદા 62%
તેલંગાણાના શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) પ્રોજેક્ટની સુરંગમાં 22 ફેબ્રુઆરીના રોજ થયેલી દુર્ઘટનાના 19 દિવસ બાદ પણ 7 લોકો હજુ પણ લાપતા છે. એનડીઆરએફ, આર્મી, નેવી અને અન્ય એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગી છે.
શ્રીસેલમ ટનલ કેનાલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે NDRFની ટીમ મહેનત કરી રહી છે.પરંતુ હજુ સુધી સફળતા હાથ લાગી નથી. શ્રમિકો 14 કિમી અંદર ફસાયેલા છે.
ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે દહેજ મરીન પોલીસ મથકના અદાણી કપનીમાંથી કોલસો બારોબાર સગેવગે કરી ખોટી બીલ્ટી બનાવી છેતરપીંડી કરવાના ગુનામાં છેલ્લા
તેલંગાણાના વારંગલમાં લોખંડના સળિયાથી ભરેલી લોરીએ બે ઓટોરિક્ષાને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન ઓટોરિક્ષા પર લોખંડના સળિયા પડ્યા હતા અને સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જેમાં ચાર મહિલાઓ અને એક બાળક હતો.
બંગાળની ખાડીમાં એક નવું ચક્રવાત જોર પકડી રહ્યું છે. જો કે આ વાવાઝોડાની અસર બંગાળમાં વધુ જોવા નહીં મળે, પરંતુ આ તોફાન દરિયાકાંઠે ટકરાશે, જેનાથી ભારે તબાહી સર્જાઈ શકે છે. આ વાવાઝોડાને ફેંગલ નામ આપવામાં આવ્યું છે.
તેલંગાણાના હૈદરાબાદમાં બિરયાની ખાધા બાદ 19 વર્ષની છોકરીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ, જેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. યુવતીના પરિવારજનોએ આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ કરી, કેસ નોંધવામાં આવ્યો છે
Featured | સમાચારમ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગત સપ્તાહથી પડી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદની સાથે-સાથે ડેમોમાંથી છોડવામાં આવતા પાણી