અમદાવાદ : કોરોનાની ત્રીજી લહેર સામે લડવા સરકારે વેક્સિનેશન બનાવ્યું ઝડપી
ત્રીજી લહેરને રોકવા માટે વેક્સિનેશન બનાવાયું ઝડપી, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રસીકરણ કેન્દ્રો પર ભારે ભીડ.
ત્રીજી લહેરને રોકવા માટે વેક્સિનેશન બનાવાયું ઝડપી, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રસીકરણ કેન્દ્રો પર ભારે ભીડ.
કોરોનાના કેસ ઘટી જતાં ડોમ બંધ કરાયાં હતાં, પ્રથમ ચરણમાં 28 ટેસ્ટીંગ ડોમ કાર્યરત કરાશે.