વલસાડ : ધાર્મિક યાત્રાએ નીકળેલા યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો ગોઝારો અકસ્માત,4ના મોત,28 ઈજાગ્રસ્ત
ગુજરાતના યાત્રારૂઓની ખાનગી બસને રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત નડ્યો હતો.જેમાં ચાર યાત્રાળુઓના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
ગુજરાતના યાત્રારૂઓની ખાનગી બસને રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત નડ્યો હતો.જેમાં ચાર યાત્રાળુઓના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
ઇન્ડિગોના મુસાફરો માટે શનિવાર મુશ્કેલ દિવસ સાબિત થયો. સતત પાંચમા દિવસે, એરલાઇને ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો છે.
આજની યુવા પેઢી ફક્ત કારકિર્દી, મુસાફરી અને ડિજિટલ દુનિયામાં જ વ્યસ્ત નથી, પરંતુ તેમના મૂળ સાથે જોડાવા અને આધ્યાત્મિક સંતુલન શોધવાનો પણ પ્રયાસ કરી રહી છે.
કોન્ડે નાસ્ટ ટ્રાવેલર રીડર્સ ચોઇસ એવોર્ડ્સ 2025 ના પરિણામો બહાર આવ્યા છે, અને તેમાં વિશ્વના 10 શ્રેષ્ઠ દેશોનો સમાવેશ થાય છે જેને પ્રવાસીઓએ શ્રેષ્ઠ ગણાવ્યા છે.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ઘસારો દિવસેને દિવસે વધી રહ્યો છે.અને સહેલાણીઓ વિવિધ એડવેન્ચરનો દિલ ખોલીને આનંદ માણી રહ્યા છે.
સુરત શહેરના સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કમાં દિવાળી વેકેશન દરમ્યાન છેલ્લા 7 દિવસમાં 80 હજારથી વધુ મુલાકાતીઓ આવતા રૂ. 22.95 લાખની આવક થવા પામી છે.
દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે પરપ્રાંતિય મુસાફરોનો જનસાગર ઉમટ્યો છે,
દિવાળીના વેકેશનને લઇ પ્રવાસન ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.સરકારના જીએસટી રિફોર્મના કારણે હોટલ અને પેકેજના ભાવોમાં ઘટાડો થતા લોકો ટુરનું પ્લાનિંગ કરી રહ્યા છે