અંકલેશ્વર : પાલિકા દ્વારા નગરજનોને અપાતું પીવાનું પાણી અશુદ્ધ હોવાનો વિપક્ષના નેતાએ કર્યો આક્ષેપ..!
શહેરમાં નગરજનોને પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી અશુદ્ધ હોવાનો પાલિકા વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો.
શહેરમાં નગરજનોને પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી અશુદ્ધ હોવાનો પાલિકા વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો.