અંકલેશ્વર : ખુલ્લા પ્લોટ પર ગેરકાયદે દબાણ કરાતા ઈન્દીરા આવાસ-અંદાડાના આદિવાસી સમાજનું તંત્રને આવેદન…
અંકલેશ્વરના અંદાડા ઈન્દીરા આવાસ ટેકરા ફળીયાના આદિવાસી સમાજના સભ્યોએ ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.
અંકલેશ્વરના અંદાડા ઈન્દીરા આવાસ ટેકરા ફળીયાના આદિવાસી સમાજના સભ્યોએ ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.
મન હોય તો માળવે જવાય અને પ્રારબ્ધ ગંતવ્ય સ્થળે દોરી જાય એવી જ મહેનત નવસારીના કછોલી ગામની ધર્મિષ્ઠાબેને કરી છે અને મહામહેનતે ગરીબીના વાળાને હર્ષેલીને આઈટીબીપીમાં વરણી પામી પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું છે
ભરૂચ સહિત અન્ય તાલુકા મથકોએ આદિવાસી સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી ખોટા અનુસુસિચત જાતિના પ્રમાણપત્રો બનાવનાર અને વાપરનાર સામે કાર્યવાહીની માંગ કરી હતી.