દેશ ઉદયપુરના પૂર્વ રાજ પરિવારમાં રાજ્યાભિષેકનો વિવાદ વધ્યો,રંગનિવાસ ગેટની બહાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત ઉદયપુરના રાજવી પરિવારના પૂર્વ સભ્ય અને પૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ મેવાડના નિધન બાદ તેમના મોટા પુત્ર વિશ્વરાજના રાજ્યાભિષેક સમારોહને લઈને વિવાદ છેડાઈ ગયો છે. By Connect Gujarat Desk 26 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ શિયાળાની ઋતુમાં આ સુંદર સ્થળોની મુલાકાત લેવાનો પ્લાન બનાવો શિયાળાની ઋતુમાં તમે રાજસ્થાન ફરવા જઈ શકો છો. અહીં ઘણા સુંદર અને ઐતિહાસિક સ્થળો છે જેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. ઉદયપુરના તળાવો, જયપુરની ભવ્ય હવેલીઓથી લઈને જેસલમેરના રેતીના ટેકરાઓ સુધી અહીં જોવાલાયક ઘણી જગ્યાઓ છે. By Connect Gujarat Desk 22 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ રાજસ્થાન ઉદયપુરના આ 3 કિલ્લાઓ ગૌરવ છે, એક વાર તેની મુલાકાત અવશ્ય લેવી જોઈએ અહીં એવા ઘણા ઐતિહાસિક સ્થળો છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી ભારત આવે છે. By Connect Gujarat 31 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ ઓછા બજેટમાં રાજસ્થાન ફરવા જવું છે? સસ્તી ટિકિટ થી લઈને હોટેલ સુધી જાણો તમામ વિગતો..... રાજસ્થાનમાં મહેલો, તળાવો, કિલ્લાઓ, નદીઓ અને પુરાણી એવિ ઘણી વસ્તુઓ મળી રહે છે. જેને જોઈને તમે અચંબામાં મુકાઇ જશો By Connect Gujarat 16 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- કુંભલગઢ કિલ્લા પર લીલી ઝંડી હટાવો અને ભગવો લહેરાવો, ઉદયપુરમાં FIR નોંધાય..! રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં ધાર્મિક સભામાં ભાગ લેવા આવેલા બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ ઉદયપુર પોલીસે કેસ નોંધ્યો છે. By Connect Gujarat 26 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : કારમાં ચોરખાનું બનાવી કોલ્હાપુરથી ઉદયપુર લઈ જવાતું રૂ. 1 કરોડનું ચાંદી પોલીસે જપ્ત કર્યું… By Connect Gujarat 24 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ ભારતના આ સ્થળોએ તમે દિવાળીની અલગ-અલગ ધૂમ જોઈ શકો છો ભારતના મોટા ભાગના શહેરોમાં દિવાળી જોવા મળે છે, પરંતુ કેટલીક જગ્યાઓનો નજારો એવો હોય છે કે તે જોવાનો ખરેખર એક અલગ જ અનુભવ હોય છે. By Connect Gujarat 19 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ઉદયપુર અને જમ્મુ- કાશ્મીરમાં પકડાયેલા આરોપીઓના ભાજપ કનેક્શનના બેનર લાગતાં ખળભળાટ અમદાવાદમાં ઉદયપુર હત્યાકાંડ અને જમ્મુકશ્મીરમાં ઝડપાયેલા આરોપીઓનું ભાજપ કનેકશન હોવાના પોસ્ટર લાગતા વિવાદ ઊભો થયો હતો By Connect Gujarat 07 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ ઉદયપુરમાં થયેલ કન્હૈયાલાલની હત્યાની આગ અમદાવાદમાં ભભૂકી, VHP-બજરંગ દળે આતંકવાદનું પૂતળું દહન કર્યું રાજસ્થાનના ઉદયપુરમાં ધોળે દિવસે થયેલ કન્હૈયાલાલની હત્યાના વિરોધની આંધી આખા દેશમાં પ્રસરી રહી છે. ઠેર ઠેર આ ઘટના અંગે વિરોધ વ્યક્ત થઇ રહ્યા છે By Connect Gujarat 29 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn