અંકલેશ્વર: UPl યુનિવર્સિટી દ્વારા અભ્યુત્થાન-2025 એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ્સ યોજાયો
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે એકેડેમિક ઍક્સેલન્સ એવોર્ડ સમારોહ અભ્યુત્થાન-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે એકેડેમિક ઍક્સેલન્સ એવોર્ડ સમારોહ અભ્યુત્થાન-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું
વાલિયા સ્થિત UPL યુનિવર્સિટી ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું..