અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા બિસ્માર માર્ગ પર ધૂળના આવરણના કારણે વાહનચાલકો પરેશાન
રસ્તા પર પડેલા ખાડાઓમાં મેટલનાંખવામાં આવે છે પણ વરસાદ પડતાંની સાથે મેટલ બહાર આવી જતાં ફરી સ્થિતિ જૈસે થે જેવી થઇ જાય છે.આ બાબતે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે
રસ્તા પર પડેલા ખાડાઓમાં મેટલનાંખવામાં આવે છે પણ વરસાદ પડતાંની સાથે મેટલ બહાર આવી જતાં ફરી સ્થિતિ જૈસે થે જેવી થઇ જાય છે.આ બાબતે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે
માર્ગ પરથી રોજના સેંકડો વાહનચાલકો પસાર થાય છે પરંતુ માર્ગ પર મોટા મોટા ખાડા પડી જતા વાહન ક્યાં ચલાવવું તેનો પ્રશ્ન ઉભો થયો છે. માર્ગની બદથીબત્તર હાલત થઈ છે જેના કારણે અનેક વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.