Home > vaccinated
You Searched For "vaccinated"
સુરેન્દ્રનગર: થાનના ખાખરાળી ગામમાં આરોગ્ય વિભાગના મકાનના અભાવે સગર્ભાઓ-બાળકોને ખુલ્લામાં રસી આપવી પડી
9 April 2022 4:18 AM GMTસુરેન્દ્રનગર થાનગઢ તાલુકાના ખાખરાળી ગામમાં મકાનના અભાવે સગર્ભા અને બાળકોને ખુલ્લામાં ઝાડ નીચે રસી આપવી પડી હતી. આરોગ્ય વિભાગને આંગણવાડીના મકાનમાં...
ભાવનગર : શિહોરના ટાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રસી લઇને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું...
17 March 2022 3:57 AM GMTકોરોના જેવી મહામારી સામે જીતવાં માટે રસીકરણ ખૂબ જ અગત્યનું અને અમોઘ શસ્ત્ર છે.
વલસાડ : 12થી 14 વર્ષની વયજુથ માટેના રસીકરણના શુભારંભે 2858 બાળકોને રસી અપાય...
17 March 2022 3:41 AM GMTસમગ્ર ગુજરાતમાં ૧રથી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-૧૯ની રસી આપવાના રાજ્યવ્યાપી કાર્યક્રમ અન્વયે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભારત સરકારની...
15 થી 18 વર્ષની વયના બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત
26 Dec 2021 3:41 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાત્રે દેશને સંબોધિત કરીને ત્રણ મોટી જાહેરાતો કરી હતી.
મરણ જનાર મહિલા વેક્સિન કેવી રીતે લઈ શકે..? આવુજ કઈક ભરૂચમાં બન્યું છે, જુઓ સમગ્ર મામલો
9 Dec 2021 3:27 PM GMTભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં રહેતા 64 વર્ષીય ચંદનબેન ભરતભાઈ પટેલ 15 એપ્રિલ 2021ના રોજ મૃત્યુ પામ્યા હતા અને આટલા દિવસ બાદ આજે મૃત્યુ પામેલી...
ભરૂચ: તંત્રનો નવતર અભિગમ,વેક્સિન મુકાવો અને 1 લિટર તેલ વિનામૂલ્યે મેળવો
29 Nov 2021 9:48 AM GMTભરૂચ નગર સેવા સદન દ્વારા આવતીકાલે મેગા વેકસીનેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જે અંતર્ગત વેક્સિન મુકાવનારને 1 લિટર તેલ વિનામુલ્યે આપવાનો નિર્ણય લેવામાં...
જો તમે વેક્સિન નહીં લીધી હોય તો હવેથી અમદાવાદનાં આ સ્થળો પર પ્રવેશ નહીં મળે.!
18 Sep 2021 7:43 AM GMTકોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેક્સિનેશન શરૂ કર્યું છે. અમદાવાદ શહેરમાં 36.59 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અને 16.44 લાખ લોકોને બીજો ડોઝ આમ...
ભાવનગર : પીપળીયાના 100 વર્ષીય વૃદ્ધાએ રસી લેતાં અન્ય લોકો માટે રોલ મોડેલ બન્યા
13 Sep 2021 5:18 AM GMTસમગ્ર ભાવનગર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરથી બચવા સતત રસીકરણ પર ભાર મૂકીને દિન પ્રતિદિન વધુમાં વધુ રસીકરણ થાય તે માટે વહીવટી તંત્રના માર્ગદર્શન અને...
ગુજરાતમાં આજે કોરોનાના 17 નવા પોઝિટિવ કેસ નોધાયા, આજે 5,92,708 દર્દીઓનું થયું રસીકરણ
17 Aug 2021 3:53 PM GMTગુજરાતમાં આજે કોરોનાના 17 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં આજે 22 દર્દીઓએ ડિસ્ચાર્જ...
પીએમ નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં કોરોના વાયરસની રસી લીધી
1 March 2021 3:50 AM GMTપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં કોરોના વાયરસની રસી લીધી છે. પ્રધાનમંત્રીએ કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. પીએમ મોદીએ સવારે 6 કલાકે એઈમ્સ...