ભરૂચ: અંકલેશ્વર-વાલિયા રોડ ધુળીયો બન્યો, વાહનચાલકોને ભારે હાલાકી !
અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર ભારે વાહનોને પગલે ઊડતી ધૂળની ડમરીઓ લઈ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર ભારે વાહનોને પગલે ઊડતી ધૂળની ડમરીઓ લઈ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
ભરૂચના અંકલેશ્વર-વાલિયા રોડ પર પેટ્રોલપંપ સામે આવેલ રેસ્ટોરન્ટમાંથી જીવદયા પ્રેમીએ અત્યંત ઝેરી કોબ્રા સાપને પકડી પાડ્યો હતો.
ભરૂચ જીલ્લામાં ચોર આવતા હોવાના વાયરલ થયેલા મેસેજથી જનતામાં ભયનો માહોલ ફેલાયો છે. તો બીજી તરફ, અફવાઓ વચ્ચે સામાન્ય નાગરિકો પર હુમલા તેમજ લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે
ભરૂચ જીલ્લાના વાલિયા ગામમાં રહેતી ગુજરાતી ગાયક પ્રકૃતિ દેસાઈને ગુજરાતી રોકસ્ટાર દેવપગલીના હસ્તે “સિનેમેજીક-2024” એવોર્ડ પ્રાપ્ત થતાં પરિવાર, વાલિયા નગર સહિત ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત વાલિયા તાલુકા કોર્ટ પ્રિન્સિપાલ સિવિલ જજ એચ.આર. ઠકકર અને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો.
ભરૂચના વાલિયાની શ્રી રંગ નવચેત વિદ્યા મંદિર શાળા ખાતે વાલિયા-નેત્રંગના ૭૫માં તાલુકા કક્ષાનો વન મહોત્સવની ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાલીયા પંથકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો
ભરૂચના કુલ નવ પૈકી છ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે ધોધમાર વરસાદ વરસતા ગણેશ આયોજકો ચિંતાતુર બન્યા હતા