ભરૂચ: વાગરાના જાગેશ્વર ગામના ખેડૂતોએ નોકરી પગાર મુદ્દે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
ભરૂચના વાગરા તાલુકાના જાગેશ્વરના ખેડૂતોએ નોકરી અને બાકી પગાર મુદ્દે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પ્રશ્નના નિરાકરણની માંગ કરી હતી
ભરૂચના વાગરા તાલુકાના જાગેશ્વરના ખેડૂતોએ નોકરી અને બાકી પગાર મુદ્દે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પ્રશ્નના નિરાકરણની માંગ કરી હતી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામમાં ગંગાદશાહરા પર્વની ઉજવણી છેલ્લા 25 વર્ષથી અવિરત કરવામાં આવી રહી છે.ત્યારે આ પ્રસંગે રજત જયંતિ મહોત્સવની ધર્મભીની ઉજવણી કરવામાં આવી હતી.
તાલુકાના પુનગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર દરમિયાન કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
અરવલ્લી જિલ્લામાં માસ્ટર માઈન્ડ જવાબદારે એપ્રોચ રોડ મંજુર થયો એ જગ્યા નહીં પણ બીજે બનાવી દીધો હોવાના આક્ષેપ સાથે વિવાદ સર્જાયો છે