ભરૂચઝઘડીયા: ભાલોદ ગામે ગંગાદશહરા પર્વની રજત જયંતિ મોહોત્સવની ધર્મભીની ઉજવણી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામમાં ગંગાદશાહરા પર્વની ઉજવણી છેલ્લા 25 વર્ષથી અવિરત કરવામાં આવી રહી છે.ત્યારે આ પ્રસંગે રજત જયંતિ મહોત્સવની ધર્મભીની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 01 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પુનગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવા જવું મોંઘું પડ્યું, ગ્રામજનો અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા..! તાલુકાના પુનગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર દરમિયાન કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. By Connect Gujarat 02 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી: મેઘરજના નવાપાણીબાર ગામે મંજૂર થયેલો રસ્તો અન્ય જગ્યાએ બની ગયો,ગ્રામજનોમાં આક્રોશ અરવલ્લી જિલ્લામાં માસ્ટર માઈન્ડ જવાબદારે એપ્રોચ રોડ મંજુર થયો એ જગ્યા નહીં પણ બીજે બનાવી દીધો હોવાના આક્ષેપ સાથે વિવાદ સર્જાયો છે By Connect Gujarat 12 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયા તાલુકાના સિલુડી ગામ પાસે નિર્માણ પામનાર મેમર્સ મેટાબોલ્ટ કંપની સામે વિરોધનો વંટોળ,જુઓ શું કહી રહ્યા છે ગ્રામજનો સિલુડી ગામ નજીક મેમર્સ મેટાબોલ્ટ કંપની બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજરોજ લોકસુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો By Connect Gujarat 27 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn