વલસાડ: પરંપરાગત પરિધાન, વાજિંત્રો અને નૃત્ય સાથે રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ
આજરોજ વિશ્વ આદિવાસી દિવસ છે. વલસાડ જિલ્લો બહુમતી આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. વલસાડના અંતરિયાડ વિસ્તારમાં આવેલું કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી
આજરોજ વિશ્વ આદિવાસી દિવસ છે. વલસાડ જિલ્લો બહુમતી આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. વલસાડના અંતરિયાડ વિસ્તારમાં આવેલું કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી
9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ વાગરા તાલુકામાં પણ આદિવાસી સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.