ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ : મુખ્ય નિર્વાચન અધિકારી
આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે, ત્યારે મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના પ્રયાસો મુખ્ય નિર્વાચન અધિકારી કચેરી-ગાંધીનગર દ્વારા કરવામાં આવી રહ્યા છે.