ગુજરાતનર્મદા : રાજપીપળાના લાછરસ ગામ ધોધમાર વરસાદના પગલે બેટમાં ફેરવાયું નર્મદા જિલ્લામાં વહેલી સવારથી વરસેલા મુશળધાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.ચાર કલાકમાં જ અંદાજીત પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. By Connect Gujarat 15 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ અંકલેશ્વરમાં જામ્યો મેઘાવી માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદ ભરૂચ અને અંકલેશ્વરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી By Connect Gujarat 15 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અવિરત વરસાદમાં ફુરજા અને ફાંટા તળાવ વિસ્તારમાં ગટર ગંગા વહી ! ભરૂચમાં વર્ષે રહેલા અવિરત વરસાદના કારણે શહેરના ઉર્જા અને ફાંટા તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. By Connect Gujarat 30 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નિરંતર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ભરૂચ જિલ્લામાં ગતરોજ રાત્રીના શરૂ થયેલા વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જો કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પર અસર પહોંચી હતી By Connect Gujarat 30 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : શેહર થયું પાણી-પાણી : અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. સુરત શહેરમાં મોદી રાતથી મેઘરાજએ ધબદાટી બોલાવી છે. અત્યાર સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન પર ભારે અસર વર્તાઇ રહી છે. By Connect Gujarat 30 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કસક સર્કલ નજીક વરસાદી પાણી સાથે ગટરનું પ્રદુષિત પાણી ફરી વળ્યું ભરુચ શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ કસક સર્કલ પાસે જમા થયેલ ગટરનું દૂષિત પાણી દુર્ગંધ મારતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો By Connect Gujarat 30 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાUAEમાં ભારે વરસાદનું કારણ શું છે? માત્ર એક જ દિવસમાં એક વર્ષ જેટલો વરસાદ... સંયુક્ત આરબ અમીરાત (UAE)માં મંગળવારે ભારે વરસાદનું એક કારણ 'ક્લાઉડ સીડિંગ' હોઈ શકે છે. By Connect Gujarat 18 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાદુબઈમાં માત્ર એક જ દિવસના વરસાદમાં પૂર આવ્યું, એરપોર્ટ-સ્ટેશન બધું બંધ મંગળવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) અને તેની આસપાસના દેશોમાં ભારે વરસાદ થયો હતો. વરસાદ એટલો ભારે થઈ ગયો હતો By Connect Gujarat 17 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરુચ : ભારે પૂરની પરિસ્થિતિના કારણે ભરૂચના 5 તાલુકાઓમાંથી 6200 લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર…. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતાં ભરુચ સહિત 5 તાલુકાઓમાં NDRFની ટીમ દ્વારા 6200થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. By Connect Gujarat 18 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn