ઝડપથી વધતાં શરીરના વજનને ઘટાડવા માટે તરબૂચ છે સારો વિકલ્પ....
લોકો તેમના વધતા વજનને નિયંત્રિત કરવા માટે ઘણા ઉપાયો અપનાવે છે.
લોકો તેમના વધતા વજનને નિયંત્રિત કરવા માટે ઘણા ઉપાયો અપનાવે છે.
તરબૂચના બીજને રોગપ્રતિકારક શક્તિ વધારનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીજમાં વિટામિન બી મળી આવે છે,..
ગરમીમાં તરબૂચ ખાવાની મજા આવે છે. તેમાં પાણીની માત્ર વધુ હોય છે જેને ઉનાળામાં ખાવાથી શરીરમાં પાણીની માત્રા પૂરી થાય છે
તરબૂચનું આઇસ્ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ તરબૂચની છાલ કાઢી કટકા કરી લેવા. ત્યાર બાદ મિકસર જારમાં નાખી પીસીને તેનું જ્યુસ તૈયાર કરી લેવું..