સાબરકાંઠા : હવામાનમાં આવેલા પલટાને કારણે ખેડૂતોના પાકને નુકસાન, સરકાર પાસે કરી સહાયની માંગ..!
સાબરકાંઠા જિલ્લામાં અચાનક આવેલા હવામાનમાં આવેલા પલટાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે,
સાબરકાંઠા જિલ્લામાં અચાનક આવેલા હવામાનમાં આવેલા પલટાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે,
આજે ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો .
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સાથે સાથે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરમાં તીવ્ર ઠંડી પડી રહી છે.
ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેના પગલે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે
તમિલનાડુમાં સતત બે દિવસથી ભારે વરસાદ અને, ગુંડરીપલ્લમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ ઈરોડ જિલ્લામાં પૂરની ચેતવણી આપવામાં આવી છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR વિસ્તારમાં ફરી એકવાર હવામાન સાફ થઈ ગયું છે. થોડા દિવસો પહેલા દિલ્હી-NCRનું આકાશ વાદળછાયું હતું.
શિયાળામાં ડ્રાયનેસની સમસ્યા ઘણી વધી જાય છે અને જો તમે ધ્યાન ન આપો તો સ્થિતિ વધુ ગંભીર બની જાય તો આ સમસ્યાને દૂર કરવા માટે નહાવાના પાણીમાં આ તેલ મિક્સ કરો અને પછી જ ફરક જુઓ.