ભરૂચ : લગ્નપ્રસંગે બહારગામ ગયેલા ઘોળીકુઈ-ગોલવાડમાં રહેતા પરિવાનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને
ઘોળીકુઈ વિસ્તારમાં આવેલ ગોલવાડ સ્થિત બહુચરાજી મંદીરની બાજુમાં 3 દિવસથી બહારગામ ગયેલ પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
ઘોળીકુઈ વિસ્તારમાં આવેલ ગોલવાડ સ્થિત બહુચરાજી મંદીરની બાજુમાં 3 દિવસથી બહારગામ ગયેલ પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને એક્ટર-પ્રોડ્યુસર જેકી ભગનાની 21 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે.
લગ્નમાં માત્ર દુલ્હન જ નહીં પરંતુ દુલ્હનની બહેન, મિત્રો અને ક્યારેક માતા પણ લહેંગામાં જોવા મળે છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રાજપીપળાથી હિમાંશુ ભાવસારની જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી હતી.
જુનાગઢ લગ્ન પ્રસંગમાં થયેલ ૨૫ તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલી કાઢી તમામ મુદ્દામાલ સાથે તસ્કરને રાજકોટથી દબોચી લીધો
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રેવાસ ગામમાં 42 ગોળ આંજણા ચૌધરી સમાજના દ્વિતીય સમૂહ લગ્નમાં 57 યુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા છે.
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાન અને નુપુર શિખરે હંમેશ માટે પતિ-પત્નીના સંબંધમાં બંધાય ગયા છે.