શિયાળામાં ત્વચાની સંભાળની આ 5 ટિપ્સ ફોલો કરો,તમારી ત્વચા રહેશે નરમ
ઠંડો પવન ત્વચાની સુંદરતાને ઝાંખા પાડે છે. આ ઋતુમાં ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે. જેના કારણે ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ઠંડો પવન ત્વચાની સુંદરતાને ઝાંખા પાડે છે. આ ઋતુમાં ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે. જેના કારણે ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
સુરતથી વલસાડ સુધીના દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉબાડિયું હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર થી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે પર ઉબાડિયાના ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
શિયાળામાં લોકો વારંવાર બીમાર કેમ પડે છે? શિયાળામાં રોગ અને ચેપ ફેલાવાનું જોખમ વધી જાય છે. વાયરલ જંતુઓ ઝડપથી ફેલાય છે.
શિયાળાની ઋતુમાં ઘણા પ્રકારના શાકભાજી અને ફળો મળે છે. ખાવા-પીવાના શોખીન લોકો આ ઋતુની આતુરતાથી રાહ જોતા હોય છે.
શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાક બંધ અને શરદી થવી એ સામાન્ય સમસ્યા છે, જેના કારણે મોટાભાગના લોકો પરેશાન છે.
ફેફસા એ શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ઘણા રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. ખરાબ જીવનશૈલી અને પ્રદૂષણને કારણે ફેફસા નબળા પડી શકે છે.