ભરૂચ:સુકૃતિ હોસ્પિટલમાં તબીબની બેદરકારીના કારણે મહિલાનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ
ભરૂચની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે
ભરૂચની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે