અંકલેશ્વર: વાપીથી અયોધ્યા સુધીની રામાથોન પર નિકળેલ 2 દોડવીરોનું કરાયુ સ્વાગત
સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલીયા બંને યુવાનો સ્ત્રી સશક્તિકરણનો સંદેશો આપવાના હેતુથી વાપીથી અયોધ્યા ધામ જવા માટે રામાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું
સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલીયા બંને યુવાનો સ્ત્રી સશક્તિકરણનો સંદેશો આપવાના હેતુથી વાપીથી અયોધ્યા ધામ જવા માટે રામાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું