દિલ્હી રાજઘાટ પર બાપુને નમન કરવા પહોચ્યા વર્લ્ડલીડર્સ, મહાત્મા ગાંધીની સમાધિ પર અર્પણ કરી પુષ્પાંજલિ....
આજે G20 નો બીજો અને છેલ્લો દિવસ છે. ત્યારે દુનિયાના દિગ્ગજ નેતાઓ દિલ્હી રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરવા પહોચ્યા હતા.
આજે G20 નો બીજો અને છેલ્લો દિવસ છે. ત્યારે દુનિયાના દિગ્ગજ નેતાઓ દિલ્હી રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરવા પહોચ્યા હતા.